એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 25% નવી ક્ષમતા છે. ઈનોવેશન અને મજબૂત વોલ્યુમ મોમેન્ટમ કંપનીને અલગ બનાવવામાં મદદ છે.