Get App

પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

જમીનની દસ્તાવેજ પર કોઇ જીએસટી નહી લાગે છે. 10 લાખનાં કંશટ્રક્શન અગ્રીમેન્ટ પર 18 ટકા જીએસટી લાગશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2018 પર 2:52 PM
પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબપ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

જમીન પરનો જીએસટી બાદ થયા બાદ 12 ટકા જીએસટી લાગે છે. જમીનની દસ્તાવેજ પર કોઇ જીએસટી નહી લાગે છે. 10 લાખનાં કંશટ્રક્શન અગ્રીમેન્ટ પર 18 ટકા જીએસટી લાગશે. 1 જુલાઇએ જીએસટીને પુરૂ થયુ 1 વર્ષ. એક દેશમાં એક ટેક્સ-જીએસટી. રિયલ એસ્ટેટમાં જીએસટી હજુ સેટ નથી શક્યું છે. રિયલ એસ્ટેટમાં જીએસટી માટે ઘણા બધા જુદા જુદા નિયમો છે.

જમીનની કિંમત પર જીએસટી લાગતો નથી. ઓસી બાદ જીએસટી લાગતો નથી. ડેવલપર દ્વારા જીએસટીનો ખર્ચ સામે અમુક ડિસ્કાઉન્ટ અપાય છે. અમૂક ડેવલપર બોક્સ પ્રાઇસ ઓફર કરી રહ્યાં છે. ફ્લેટ લેતી વખતે તમારી અફોર્ડિબિલિટી જોઇ લેવી છે.

સવાલ-

કાંદિવલી એરિયામાં 1200 SqfTનું ઘર છે, જેની વેલ્યુ 2.5 Cr છે. જે વેચી મારે બાન્દ્રા આસપાસ ઘર લેવુ છે તો કેટલા SqFtનું મળી શકે? અને આ બજેટમાં મળી શકે?

જવાબ

કાંદિવલીની કિંમતમાં બાન્દરામાં ફ્લેટ ન મળી શકે છે. બાન્દ્રામાં જુની બિલ્ડિગમાં રૂપિયા 40-50 હજાર પ્રતિ SqFtની કિંમત ચાલે છે. બાન્દ્રા નોર્થમાં તમને વિકલ્પો મળી શકે છે. શિવાલિક ગ્રુપનો અફોર્ડેબલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પુરો થઇ શકે છે. જુની બિલ્ડિંગ અથવા કોમ્પેક્ટ ફ્લેટમાં જવુ પડશે.

સવાલ-

બધા સમાચાર

+ વધુુ વાંચો