Blood Sugar: એક સંશોધન મુજબ ડાયાબિટીસના દર્દીઓ નાશપતીનું સેવન કરીને બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. નાશપતીને અંગ્રેજીમાં પિઅર (Pear) અને બબ્બુઘોષા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરથી લીલું અને અંદરથી સફેદ, આ ફળ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આવો જાણીએ ડાયાબિટીસ માટે નાશપતી (Pear for diabetes) ના ફાયદાઓ વિશે.

