Navratri 2023 Day 3: શારદીય નવરાત્રિની ત્રીજા દિવસ દેવી માં ચંદ્રઘંટાની પૂજા થયા છે. માં ચંદ્રઘંટા સાંસારિક કષ્ટોથી છુટકારો આપાવે છે. તેમના કપાડ પર ઘંટાના આકારનું અર્થ ચંદ્ર છે. આ કારણે તેમણે ચંદ્રઘંટા દાવી કહેવામાં આવે છે. માં ચંદ્રઘંટાની પૂજાતી સાધકને ત્રીજા મણિપુર ચક્રના જગ્રત થવા વાળા સિધ્દ્રિયા પોતે મળવા લાગે છે. તેના નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થયા છે જેથી દરેક કાર્ય કરવાની સંભવ થાય છે. 9 દિવસના આ ઉત્સવમાં ભક્ત દરેક દિવસે દેવીના ઘણા રૂપોની પૂજા કરે છે.
અષ્ટ ભૂજાઓ વાળી માં ચંદ્રઘંણ્ટાના સ્વરૂપ સ્વર્ણના સમાન ચમકીલા છે. તેમનુ વહાન સિંહ છે. તેમની અષ્ટભૂજાઓમાં કમળ, ઘનુષ, બાણ, ખડ્ગ, કમંડળ, તલવાર, ત્રિસૂલ અને ગદા વગેરે જેવા અસ્ત્ર-શસ્ત્ર શામેલ છે. તેમના ગળામાં સફેદ ફૂલોની માળા અને સિર પર રત્નજડિત મુકુટ રહે છે. માં ચંદ્રઘંટા સદૈવ યુદ્ધની મુદ્રામાં રહે છે અને તંત્ર સાધનામાં મણિપુર ચક્રને કંટ્રોલ કરે છે.
માં ચંદ્રઘંટાની પૂજાથી મંગલ ગ્રહની અશુભતા દૂર કરી શકે છે. નવરાત્રિના ત્રિજા દિવસે દેવી માં ચંદ્રઘંટાના લાલ ચંદન, લાલ ચુન્દરી, લાલ ફૂલ અને લાલા ફળ અર્પિત કરે છે. લાલ રંગ માં ચંદ્રઘંટાને ખૂબ પ્રિય છે. દેવી માં ચંદ્રઘંટાની પૂજામાં ક્લીં મંત્રનું સતત જાપ કરવું પડે છે. માં ચંદ્રઘંટાને દૂધથી બની મિઠાઈનો ભોગ લગાઓ. માન્યતા છે તેનાથી વ્યક્તિમાં સાહસ વધે છે. દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. માં ના આ રૂપની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને કરવું જોઈએ. તેમની પૂજા,માં શંખ અને ઘંટાનું પ્રયોગ કરવાથી માતા પ્રસન્ન થઈને દરેક મનકામના પૂર્ણ કરે છે.
માં ચંદ્રઘંટાની પૂજામાં લાલા રંગનું વસ્ત્ર પહેરીને પૂજા કરવું સૌથી શૂભ માનવામાં આવે છે. લાલ રંગ શક્તિ અને વૃધ્દ્રીનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગના વસ્ત્ર ઘારણ કરીને તમને ધન સમૃધ્દ્રિમાં વૃધ્દ્રિ થયા છે અને તમારા પરિવારમાં સંપન્નતા આવે છે.