Train Cancelled List: રેલવેએ વિવિધ કારણોસર 29 મે 2023ના રોજ ટ્રેનો કેન્સલ કરી છે. જો તમે પણ 29મી મેના રોજ મુસાફરી કરવા જઈ રહ્યા છો, તો ચોક્કસથી આ લિસ્ટ પર એક નજર નાખો. આ યાદીમાં રાજધાની દિલ્હી, વારાણસી, જમ્મુ તાવી, સંજન અને વિરાર જતી ટ્રેનોનો સમાવેશ થાય છે. આ રૂટ પર દોડતી કેટલીક ટ્રેનોને જૂન સુધી કેન્સલ કરવામાં આવી છે.

