Get App

Today's Broker's Top Picks: JSPL, ઈન્ટરગોલબ એવિએશન, દાલ્મિયા ભારત અને સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પર

આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2023 પર 12:19 PM
Today's Broker's Top Picks: JSPL, ઈન્ટરગોલબ એવિએશન, દાલ્મિયા ભારત અને સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પરToday's Broker's Top Picks: JSPL, ઈન્ટરગોલબ એવિએશન, દાલ્મિયા ભારત અને સન ફાર્મા છે બ્રોકરેજના રડાર પર
મોતીલાલ ઓસવાલે સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1160 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

JSPL પર સિટી

સિટીએ JSPL પર ખરીદદારીની સલાહ આપી છે. તેના પર તેમણે લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ JSPMLમાં `7,780 કરોડ સુધીના તેના રોકાણમાં ઘટાડો કરવાની જાહેરાત કરી. Q3FY23માં રોકાણ સામે રેકોર્ડ સંપત્તિનું નુકસાન થયું. રોકાણ ઘટવાથી ટેક્સમાં બેનિફ્ટ થયો.

ઈન્ટરગોલબ એવિએશન પર મૉર્ગન સ્ટેનલી

બધા સમાચાર

+ વધુુ વાંચો