મિહિર વોરાનું કહેવુ છે કે ટેક્સની સ્થિતિ ઘણી સ્ટ્રીમલાઈન થઈ ગઈ છે. GST માટે કાઉન્સિલની રચના થઈ ગઈ છે. ટેક્સની દૃષ્ટીએ બજેટ થોડું નિરાસ રહેશે. નાણાંકીય ખાધના આંકડા પર મુળ તો નજર રહેશે. નાણાકીય વર્ષ 24-25માં નાણાંકીય ખાધનો લક્ષ્ય 5.5% નો રહેવાનો અંદાજ છે.