Get App

Budget 2024: વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત કે પછી જોવી પડશે રાહ

Budget 2024: ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં શરૂઆતી લેવલ પર થોડી રાહતની જાહેરાત વચગાળાના બજેટમાં થઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 01 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમણે ડિસેમ્બરમાં કહ્યું હતું કે વચગાળાના બજેટમાં માત્ર વોટ-ઑન-એકાઉન્ટ હશે. આમાં મોટી જાહેરાત કરવામાં નહીં આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2024 પર 4:17 PM
Budget 2024: વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત કે પછી જોવી પડશે રાહBudget 2024: વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સને મળશે રાહત કે પછી જોવી પડશે રાહ

Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષ યૂનિયન બજેટમાં ઇનકમ ટેક્સની નવી રીજીમમાં ઘણી રાહતની જાહેરાત કરી હતી. આ વખતે વચગાળાના બજેટમાં તે ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં રાહતની જાહેરાત કરી શકે છે. મીડિયા રિપોર્ટના અનુસાર, ઈનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં શરૂઆતી લેવલ પર અમુક રાહત ની જાહેરાત વચગાળાના બજેટમાં થઈ શકે છે. નામામંત્રી નિર્મલા સીતારમણ 01 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમણે ડિસેમ્બરમાં કહ્યું હતું કે વચગાળાના બજેટમાં માત્ર વોટ-ઑન-અકાઉન્ટ થશે. તેમાં મોટી જાહેરાત નહીં થશે. તેમણે આ પણ કહ્યું હતું કે મોટી જાહેરાતો માટે જુલાઈમાં પૂર્ણ બજેટની રાહ જોવાની રહેશે. પરંતુ, મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે વચગાળાના બજેટમાં ટેક્સપેયર્સ માટે થોડી રાહતની જાહેરાત થઈ શકે છે.

એગ્જેમ્પ્શન લિમિટ વધારીને 7 લાખ કરી શકે છે

મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ઇનકમ ટેક્સના એગ્જેમ્પ્શન રેટને વધારીને લગભગ 7 લાખ રૂપિયા કરી શકે છે. તેનો અર્થ છે કે વર્ષના આધરા પર 7 લાખ રૂપિયા ઇનકમ ટેક્સ વાળા ટેક્સપેયર્સને ટેક્સ ચુકવાની જરૂરત નહીં રહેશે. હવે ઇનકમ ટેક્સની ઓલ્ડ રીજીમમાં વર્ષના 5 લાખ રૂપિયા સુધી ઇનકમ વાળા લોકોને રિબેટ મળે છે. તેની સિવાય નાણામંત્રી મહિલા ટેક્સપેયર્સના માટે પણ અલગથી ટેક્સની જાહેરાત કરી શકે છે. હવે ઈનકમ ટેક્સની નવી રીજીમમાં વર્ષના આધાર પર 7 લાખ રૂપિયા સુધીના ઇનકમ પર ટેક્સ ઝીરો થાય છે.

ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને રાહત મળવાની આશા

બધા સમાચાર

+ વધુુ વાંચો