ભારતમાં સોનું હંમેશાં લોકપ્રિય રોકાણનું સાધન રહ્યું છે, પરંતુ તેની સાથે જોડાયેલા અનેક ભ્રમ આજે પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. કેટલાક માને છે કે સોનું માત્ર આર્થિક સંકટના સમયે જ ઉપયોગી છે, તો કેટલાકને લાગે છે કે તે ફક્ત શ્રીમંતો માટે છે. આ ભ્રમોને કારણે ઘણા લોકો સોનામાં રોકાણ કરવાથી ખચકાય છે. નિષ્ણાંતોએ સોના સાથે જોડાયેલા 5 મોટા ભ્રમોની હકીકત જણાવી અને સમજાવ્યું કે સોનું આજે પણ કેમ સ્માર્ટ રોકાણ છે.