દિવાળી અને ધનતેરસ પહેલા સોના-ચાંદી ખરીદવાનું શુભ મુહૂર્ત એટલે પુષ્ય નક્ષત્ર, આજથી આ નક્ષત્રની શરૂઆત થઈ છે અને આવતીકાલે 12 વાગ્યા સુધી આ શુભ નક્ષત્ર રહેશે. આ વર્ષે સોના-ચાંદીના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે, લોકોમાં સોના-ચાંદીની ખરીદીનો ઉત્સાહ કેવો છે તે અંગે ચર્ચા કરીએ.

