સારદા એનર્જી એન્ડ મિનરલ્સના ડાયરેક્ટર અને ગ્રુપ સીએફઓ, પીકે જૈનનું કહેવું છે કે છત્તિસગઢમાં કલ્યાણી માઈન્સ માટે ઓછી બોલી લગાવી હતી. કંપનીનાં પ્રોડક્શનમાં સારો સુધારો જોવા મળી શકે છે. કંપનીમાંથી જે પણ પ્રોડક્શન નીકળશે તેમાંતી 4.50 ટકા કંપનીને ફાયદો મળશે.

