Covid-19 India Alert: ભારતમાં કોવિડ-19ના કેસ ધીમે-ધીમે વધી રહ્યા છે, પરંતુ સરદી-ખાંસી જેવાં લક્ષણો દેખાતાં જ તરત ટેસ્ટિંગ સેન્ટર દોડવાની જરૂર નથી. દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલના કોવિડ નોડલ ઓફિસર ડૉ. પવન કુમારે લોકોને પેનિક ન થવાની અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. આવો જાણીએ તેમની ટિપ્સ અને કોવિડ-19થી બચવા માટેના ઉપાયો વિશે વિગતે.