Indian Railways: જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને તત્કાલ ટિકિટ બુક કરતી વખતે હંમેશા હેરાન થાઓ છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા અને દલાલો (ટાઉટ્સ) પર લગામ કસવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી કરોડો સામાન્ય મુસાફરોને સીધો ફાયદો થશે.

