Ram Mandir: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર સાથે જોડાયેલા ચંદા ચોરીના મામલામાં હવે એક મોટો વળાંક આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની સાથે ટ્રસ્ટના અન્ય એક સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દેતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.

