Get App

Hindustan Zincની ઑફર ફૉર સેલ લાવવાની તૈયારી, જાણો કંપનીની સંપૂર્ણ યોજના

વેદાંતા (Vedanta)ની સબ્સિડિયરી કંપની હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)ના ઑફર ફૉર સેલ (OFS) લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હિન્દુસ્તાન ઝિંકના સીઈઓ અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર અરુણ મિશ્રાને અપેક્ષા છે કે પ્રસ્તાવિત ઑફર ફૉર સેલ ચાલૂ નાણાકીય વર્ષ 2022-23 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 21, 2023 પર 9:14 AM
Hindustan Zincની ઑફર ફૉર સેલ લાવવાની તૈયારી, જાણો કંપનીની સંપૂર્ણ યોજનાHindustan Zincની ઑફર ફૉર સેલ લાવવાની તૈયારી, જાણો કંપનીની સંપૂર્ણ યોજના

વેદાંતા (Vedanta)ની સબ્સિડિયરી કંપની હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc)ના ઑફર ફૉર સેલ (OFS) લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હિન્દુસ્તાન ઝિંકના સીઈઓ અને સંપૂર્ણ સમયના ડિરેક્ટર અરુણ મિશ્રાને અપેક્ષા છે કે પ્રસ્તાવિત ઑફર ફૉર સેલ ચાલૂ નાણાકીય વર્ષ 2022-23 ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. સીએનબીસી-ટી18 સાથેની ચર્ચામાં તેમણે કહ્યું કે આ અંગે સરકાર સાથે ઘણી ચર્ચા થઈ છે. આ ઓએફએસમાં વેદાંતા પણ ભાગ લેશે કે નહીં, તે અંગે તે કહે છે કે તે તેના પર નિર્ભર કરે છે કે કેટલો હિસ્સો ઓએફએસના હેઠળ વેચાણ માટે રાખવામાં આવશે. આ સવાલ નિયમોમા હેઠળ વેદાંતાના હેઠળ કેટલી રકમ લગાવી શકે છે. વેદાંતાની હિન્દુસ્તાન ઝિંકમાં હાલમાં 64.92 ટકા હિસ્સો છે.

એક ડીલના વિરોધમાં સરકારની મંજૂરીની રાહમાં કંપની

વેદાંતાના વિદેશોના ઝિંક અસેટનું હિન્દુસ્તાન ઝિંક અધિગ્રહણ કરવા માંગે છે, જેણે લઈને સરકાર સહમત નથી થઈ રહી. હિન્દુસ્તાન ઝિંક આ ડીલને 300 કરોડ ડૉલરના વેલ્યૂએશન પર કરવાના પ્રયાસમાં છે. આ ડીલના હેઠળ વેદાંતાએ THL Zinc, Mauritius, જેના અસેટ નામીબિયા અને દક્ષિણ અફ્રિકામાં છે, કે વેચાણ માટે 240 કરોડ ડૉલરના તત્કાલ કેશ મળશે. બાકી 58 કરોડ ડૉલરના પેમેન્ટ પછી થાય છે.

સરકરના આ વિરોધને લઇને અરૂણ મિશ્રનું કહેવું છે કંપની કૉરપૉરેટ ગવર્નેન્સની સીમાંમાં રહકાર કામ કરે છે અને ડીલને લઇને બોર્ડને કોઇ પણ નિર્ણય પર માઈનૉરિટી શેરહોલ્ડર્સને મજૂરી લેવીન રહેશે. હિન્દુસ્તાન ઝિંકમાં સરકારના 29 ટરા હિસ્સો છે અને માઈનૉરિટી શેરહોલ્ડર છે. હિન્દુસ્તાન ઝિંકના સીઈઓએ કહ્યું કે કે તે સરકાર સમેત તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કરી રહ્યા છે અને સ્ટ્રેટજીને લઇને સહમત કરવાના પ્રયાસમાં છે.

જો ડીલ નહીં થયા તો શું થશે

હિન્દુસ્તાન ઝિંકના સીઈઓનું કહેવું છે કે કંપનીને હવે દેશથી બહાર વધારવાની જરૂર છે અને તેના માટે જરૂરી છે કે આ દેશની બહાર અસેટ પ્રાપ્ત કરી શકે. તેનું કહેવું છે કે કંપનીની પાસે શેરધારકોની બેઠક બોલાવા માટે ત્રણ મહિનાનો સમય છે જેમાં મંજૂરી લેવામાં આવશે. જો કે તેનું કહેવું છે કે જો ડીલ આગળ નહીં વધે તે અંતિંમ પગલું સરકારને લેવું પડશે. અરૂણનું કહેવું છે કે તેનું કામ સરકાર અને બાકી માઈનૉરિટી શેરહોલ્ડર્સની સાથે મળીને કામ કરવાનું છે અને તે આવું કરતા રહેશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો