Ayushman Bharat Yojana: આયુષ્માન ભારત યોજનામાંથી બહાર નીકળનારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગુજરાત રાજ્યની સંખ્યા સૌથી વધુ છે. અહીં 233 હોસ્પિટલોએ યોજનામાંથી ખસી જવાનું પસંદ કર્યું છે. તે પછી કેરળમાં 146 અને મહારાષ્ટ્રમાં 83 હોસ્પિટલોએ પણ આવું જ પગલું ભર્યું છે.
અપડેટેડ Apr 01, 2025 પર 12:27