ઓપરેશન સિંદૂર ભારતની સૈન્ય શક્તિ અને આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું પ્રતીક છે. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે આતંકવાદનો કોઈપણ પ્રયાસ સહન નહીં કરાય. આ ઓપરેશનની વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ તેની અસરથી પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અંકુશ આવ્યો છે.
અપડેટેડ May 30, 2025 પર 05:37