એક દેશના સંકટની અસર અન્ય દેશો પર પડતી હોય છે. RBI ગર્વનરે જણાવ્યું છે કે ભારતીય બેન્કો પર કોઇ માઠી અસર નથી. આઈટી સેક્ટરનો 40 ટકા બિઝનેસ યૂએસ સાથે સંકળાયેલો છે.