Jantar Mantar protest : રાજધાની દિલ્હીના જંતર-મંતર પરથી આજના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં એક નવો વળાંક આવ્યો છે. સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે એવો દાવો કર્યો છે કે સરકાર તરફથી તેમને બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. બીજી તરફ આંદોલનના અગ્રણી નેતા અભિજીત દીપકેએ પોતાની ભૂખ હડતાળ ખતમ કરી દીધી છે.

