Numerology: જ્યોતિષની જેમ અંકશાસ્ત્રનું પણ માનવ જીવનમાં ઘણું મહત્વ છે. જ્યોતિષમાં જે રીતે વ્યક્તિની કુંડળી જોવામાં આવે છે. તેવી જ રીતે, અંકશાસ્ત્રમાં, જન્મતારીખના આધારે વ્યક્તિના મૂળાંક નંબરની ગણતરી કરવામાં આવે છે અને તેના દ્વારા ભવિષ્ય અને વર્તનનું મૂલ્યાંકન કરવામાં આવે છે. મૂળાંકની સંખ્યા 1 થી 9 સુધીની છે.

