Indian Millionaires leaving India: શું ભારતના ધનકુબેરોનો હવે પોતાના જ દેશ પરથી ભરોસો ડગમગી રહ્યો છે? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે હાલમાં આવેલા એક રિપોર્ટમાં બહુ મોટો ખુલાસો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હજારો કરોડપતિઓએ ભારત છોડીને બીજા દેશોમાં કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું છે.

