Indus Water Treaty: ભારત આજે પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોની ઘેરાબંદી અને રાજકીય-ભૂગોળિક પડકારોનો સામનો કરી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રી એસ. જયશંકરની ચાણક્ય નીતિએ આ ત્રણેય દેશોને બેકફૂટ પર લાવી દીધા છે. રાજ્યસભામાં 'ઓપરેશન સિંદૂર' અને ભારતની વ્યૂહરચના પર બોલતા જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત હવે પોતાની નદીઓ અને ભૂગોળનો ઉપયોગ કરીને દુશ્મનોને જવાબ આપશે. આ લેખમાં જાણીએ કે ભારત સિંધુ, બ્રહ્મપુત્ર અને ચિકન નેકની રણનીતિ વડે કેવી રીતે આ પડકારોનો સામનો કરી રહ્યું છે.