Get App

EPFO New Rules: દિવાળી પહેલા 7 કરોડ કર્મચારીઓ માટે ‘ડબલ’ ધમાકો! સરકારે PFના નિયમોમાં કર્યા મોટા ફેરફાર

EPFO New Rules: શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં EPFO બોર્ડે 7 કરોડથી વધુ ખાતાધારકો માટે EPF આંશિક ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવે 100% સુધીની આશિક નિકાસી, 12 મહિનાની મિનિમમ સર્વિસ અને સરળ પ્રક્રિયાથી કર્મચારીઓને મોટી રાહત મળી છે. જાણો દરેક મહત્વના ફેરફાર વિશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2025 પર 3:09 PM
EPFO New Rules: દિવાળી પહેલા 7 કરોડ કર્મચારીઓ માટે ‘ડબલ’ ધમાકો! સરકારે PFના નિયમોમાં કર્યા મોટા ફેરફારEPFO New Rules: દિવાળી પહેલા 7 કરોડ કર્મચારીઓ માટે ‘ડબલ’ ધમાકો! સરકારે PFના નિયમોમાં કર્યા મોટા ફેરફાર
કર્મચારીઓને વધુ રાહત આપતા, બોર્ડે મિનિમમ સર્વિસ અવધિ અને ઉપાડની મર્યાદામાં પણ બદલાવ કર્યા છે.

EPFO New Rules: તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે 7 કરોડથી વધુ કર્મચારીઓ અને ભવિષ્ય નિધિ (PF) ખાતાધારકોને એક મોટી ભેટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કેટલાક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સભ્ય-કેન્દ્રીત નિર્ણયો લેવામાં આવ્યા છે.

શ્રમ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં EPF આંશિક ઉપાડના નિયમોને સરળ બનાવવા, ‘વિશ્વાસ સ્કીમ’ની શરૂઆત અને ડિજિટલ પરિવર્તન (EPFO 3.0) જેવા નિર્ણયો લેવાયા છે, જે સીધા 7 કરોડથી વધુ EPFO સભ્યોને લાભ પહોંચાડશે. આ પગલું કર્મચારીઓની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એકદમ સમયસર લેવામાં આવ્યું છે.

હવે 100% સુધીની આંશિક નિકાસી શક્ય

EPFO બોર્ડ દ્વારા લેવાયેલા સૌથી મોટા નિર્ણય પૈકી એક છે – PFમાંથી આંશિક ઉપાડના નિયમોને ઉદાર બનાવવો.

પહેલાં આશિક નિકાસી માટે 13 જેટલા જટિલ નિયમો હતા, જેના કારણે સભ્યોને ઘણો કાગળનો ખર્ચ અને દોડધામ કરવી પડતી હતી. હવે આ તમામ નિયમોને એકસાથે ભેગા કરીને માત્ર ત્રણ મુખ્ય કેટેગરીઝમાં વહેંચી દેવામાં આવ્યા છે:

આવશ્યક જરૂરિયાતો: જેમ કે, બીમારી, શિક્ષણ, લગ્ન વગેરે.

આવાસ સંબંધિત જરૂરિયાતો: ઘર ખરીદવું કે બાંધવું.

બધા સમાચાર

+ વધુુ વાંચો