Get App

Budget 2024: આવકવેરાદાતાઓને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાત

નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2024 પર 12:43 PM
Budget 2024: આવકવેરાદાતાઓને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાતBudget 2024: આવકવેરાદાતાઓને મોટી રાહત, નાણામંત્રીએ કરી આ મોટી જાહેરાત
નવી ટેક્સ વ્યવસ્થામાં આ નવા દરો હશે

Budget 2024: નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે નવા ટેક્સ પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવશે. આ સાથે ટેક્સ માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે.

નવી ટેક્સ વ્યવસ્થામાં આ નવા દરો હશે

0-3 લાખ રૂપિયા- શૂન્ય

રૂપિયા 3-7 લાખ - 5 ટકા

બધા સમાચાર

+ વધુુ વાંચો