નાણામંત્રીએ દેશના લાખો કરદાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ આવકવેરા સ્લેબમાં ફેરફાર કરીને આવકવેરાદાતાઓને રાહત આપવાની જાહેરાત કરી છે.