પીએમ દ્વારા અર્થશાસ્ત્રીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં નાણામંત્રી પણ હાજર રહ્યા. જેમાં બજેટને લઈને અર્થશાસ્ત્રીઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા. આ બેઠકમાં ડીકે જોશી, સુરજીત ભલ્લા, રિધમ દેસાઈ અને અશોક ગુલાટી હાજર રહ્યા. નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને વડાપ્રધાનના મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર રહ્યા.
અપડેટેડ Dec 24, 2024 પર 05:14