Interim Budget 2024: 2019 નું વચગાળાનું બજેટ વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, જેઓ તે સમયે નાણાં પ્રધાનની વધારાની જવાબદારી સંભાળતા હતા. તે બજેટમાં, મધ્યમ વર્ગ માટે આવકવેરાની છૂટમાં વધારો કરવામાં આવ્યો હતો, જેનાથી રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક કરમુક્ત બની હતી.
અપડેટેડ Jan 29, 2024 પર 03:26