PM Modi gold appeal: તાજેતરમાં 10 મે, 2026ના રોજ હૈદરાબાદમાં યોજાયેલી એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક મોટી અપીલ કરી હતી. તેમણે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે જણાવ્યું હતું. પીએમ મોદીની આ અપીલ બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં સોના અને જ્વેલરીના વેપાર સાથે જોડાયેલા લોકો અને કંપનીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

