Get App

Kotak Mahindra Bank Q3: નફો 10% વધીને ₹3,304.8 કરોડ પહોંચ્યો, વ્યાજ આવક 10% વધી

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકના ગ્રૉસ એનપીએ 1.49 ટકાથી વધીને 1.50 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકના નેટ એનપીએ 0.43 ટકાથી ઘટીને 0.41 ટકા રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2025 પર 2:29 PM
Kotak Mahindra Bank Q3: નફો 10% વધીને ₹3,304.8 કરોડ પહોંચ્યો, વ્યાજ આવક 10% વધીKotak Mahindra Bank Q3: નફો 10% વધીને ₹3,304.8 કરોડ પહોંચ્યો, વ્યાજ આવક 10% વધી
Kotak Mahindra Bank Q3: નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકનો નફો 10 ટકા વધીને 3,304.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકની વ્યાજ આવક 10 ટકા વધીને 7,196.3 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.

Kotak Mahindra Bank Q3: નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકનો નફો 10 ટકા વધીને 3,304.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકનો નફો 3,005 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકની વ્યાજ આવક 10 ટકા વધીને 7,196.3 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકની વ્યાજ આવક 6,553.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકના ગ્રૉસ એનપીએ 1.49 ટકાથી વધીને 1.50 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોટક મહિન્દ્રા બેંકના નેટ એનપીએ 0.43 ટકાથી ઘટીને 0.41 ટકા રહ્યા છે.

રૂપિયામાં કોટક મહિન્દ્રા બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 6,033.2 કરોડ રૂપિયાથી વધીને 6,266.3 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર કોટક મહિન્દ્રા બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 1,723.8 કરોડ રૂપિયાથી ઘટીને 1,681 કરોડ રૂપિયા રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો