Somnath Attack 1000 years: ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથ જ્યોતિર્લિંગ પર થયેલા ભીષણ વિદેશી આક્રમણને હવે 1000 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક વિશેષ લેખ લખીને દેશવાસીઓની અતૂટ શ્રદ્ધાને બિરદાવી છે. પીએમ મોદીએ સોમનાથના ઇતિહાસ, તેના પર થયેલા હુમલાઓ અને ત્યારબાદના પુનર્નિર્માણની રોચક વાતો શેર કરી છે.

