Ajit Pawar Plane Crash Maharashtra Deputy CM: મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી (Deputy CM) અને એનસીપીના કદાવર નેતા અજિત પવાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. એક વિમાન દુર્ઘટનામાં તેમનું આકસ્મિક નિધન થયું છે. આ સમાચાર આવતા જ મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકીય વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

