Plane Crash India: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બનેલી વિમાન દુર્ઘટનાએ ફરી એકવાર દેશવાસીઓને જૂના જખ્મો યાદ અપાવી દીધા છે. જોકે, કોઈ રાજનેતાનું વિમાન અકસ્માતમાં મોત થયું હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ ભારતના ઈતિહાસમાં એવા ઘણા કિસ્સા બન્યા છે જેમાં દેશના દિગ્ગજ નેતાઓએ હવાઈ મુસાફરી દરમિયાન જીવ ગુમાવવો પડ્યો હોય.

