PM Modi Tweet on Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ નેતા અને લોકોમાં લોકપ્રિય એવા અજિત પવારનું નિધન થયું છે. તેમના અકાળે થયેલા અવસાનથી માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દેશભરના રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.

