રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કીએ ભારત વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, "ભારત મોટાભાગે અમારી સાથે છે. ઊર્જા સંબંધિત કેટલાક મુદ્દાઓ પર અમારા મતભેદ છે, પરંતુ તેને ઉકેલી શકાય છે."