સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરમેન તુહીન કાંત પાંડેએ પોતાના કાર્યકાળનું 1 વર્ષ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ ખાસ તકે મનીકંટ્રોલને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં તેમણે શેર બજાર, F&O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ), IPO, અને વીકલી એક્સપાયરી જેવા રોકાણકારોના હિતને લગતા મહત્વના મુદ્દાઓ પર ખુલ્લા દિલે વાત કરી હતી.

