Trade setup for today : ભારતીય શેરબજારમાં હાલ સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. સતત ચાર દિવસથી નિફ્ટી 50 માં તેજી જોવા મળી છે. માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે જો બજાર આ જ ગતિ જાળવી રાખે, તો નિફ્ટી 24,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી શકે છે. જોકે, આ માટે કેટલાક મહત્વના લેવલ્સ પર બજારનું ટકી રહેવું અનિવાર્ય છે.

