Get App

Tamilnadu Politics: AIADMK લોકસભા ચૂંટણી પહેલા NDA છોડી, 2024માં અલગ મોરચાનું નેતૃત્વ કરશે

Tamilnadu Politics: AIADMK અથવા ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિણા મુનેત્ર કંગમ (AIADMK) એ સોમવારે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)થી અલગ થવાની જાહેરાત કરતા કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણી માટે અલગ મોરચાનું નેતૃત્વ કરશે. એનડીએ સાથે અલગ થવાનો નિર્ણય એઆઈએડીએમકેના મુખ્યાલયમાં પાર્ટીના વડા એડાપ્પડી કે પલાનીસ્વામીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 6:09 PM
Tamilnadu Politics: AIADMK લોકસભા ચૂંટણી પહેલા NDA છોડી, 2024માં અલગ મોરચાનું નેતૃત્વ કરશેTamilnadu Politics: AIADMK લોકસભા ચૂંટણી પહેલા NDA છોડી, 2024માં અલગ મોરચાનું નેતૃત્વ કરશે
Tamilnadu Politics: પાર્ટીએ સર્વસંમતિથી એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો

Tamilnadu Politics: 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ ભારત, ખાસ કરીને તમિલનાડુની રાજનીતિમાં મજબૂત પ્રભાવ ધરાવતી પાર્ટી AIADMKએ NDA સાથેનો સંબંધ ખતમ કરી દીધો છે.

AIADMK અલગ મોરચાનું નેતૃત્વ કરશે

AIADMK અથવા ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિણા મુનેત્ર કંગમ (AIADMK) એ સોમવારે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)થી અલગ થવાની જાહેરાત કરતા કહ્યું કે તે 2024ની લોકસભા ચૂંટણી માટે અલગ મોરચાનું નેતૃત્વ કરશે. એનડીએ સાથે અલગ થવાનો નિર્ણય એઆઈએડીએમકેના મુખ્યાલયમાં પાર્ટીના વડા એડાપ્પડી કે પલાનીસ્વામીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો હતો.

પાર્ટીએ સર્વસંમતિથી એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો

બધા સમાચાર

+ વધુુ વાંચો