Latest Politics News, (લેટેસ્ટ પોલિટિક્સ ન્યૂઝ) | page-7 Moneycontrol
Get App

રાજનીતિ ન્યૂઝ

અમદાવાદ પ્લેન ક્રેશ: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધીએ વ્યક્ત કરી સંવેદના, 150 લોકોના મોતની પુષ્ટિ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક રેસ્ક્યૂ અને રાહત કામગીરીના આદેશ આપ્યા છે. તેમણે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવા અને હોસ્પિટલોમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરવાની સૂચના આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ગુજરાત સરકારને તમામ સહાયની ખાતરી આપી છે અને તેઓ અમદાવાદ પહોંચી ગયા છે.

અપડેટેડ Jun 12, 2025 પર 06:16