Disadvantages of curd: દહીં ભારતીય રસોડાનો અભિન્ન ભાગ છે. ચટણી, કઢી, લસ્સી કે રાયતા, દહીં દરેક ઘરમાં લોકોની ફેવરિટ ડીશનો હિસ્સો છે. પરંતુ શું તમે જાણો છો કે આયુર્વેદ પ્રમાણે દહીં ખાવાનો યોગ્ય સમય અને રીત હોય છે? ખોટા સમયે કે ખોટી રીતે દહીં ખાવાથી તેના ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.