Liver health with Ayurvedic remedies: લિવર એ શરીરનું એક એવું અંગ છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખોરાકને પચાવવાથી લઈને શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા સુધી, લિવર દરેક કામ ઝીણવટથી કરે છે. પરંતુ ઘણીવાર આપણે તેના સ્વાસ્થ્ય પ્રત્યે બેધ્યાન રહીએ છીએ, જેના કારણે લિવરનો સોજો કે નબળાઈ જેવી સમસ્યાઓ ઉભી થાય છે. આયુર્વેદના નિષ્ણાતોના મતે, લિવરનું સ્વાસ્થ્ય જાળવવું એ શરીરનું સંતુલન જાળવવા જેટલું જ મહત્વનું છે. આજે અમે તમને 3 એવી આયુર્વેદિક ટેવો વિશે જણાવીશું, જે લિવરની સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.

