Punjab Flood Relief: પંજાબમાં આવેલા વિનાશકારી પૂરને પગલે રિલાયન્સ ફાઉન્ડેશને વ્યાપક રાહત કાર્ય શરૂ કર્યું છે. રાજ્ય પ્રશાસન, સ્થાનિક પંચાયતો અને હિતધારકો સાથે મળીને રિલાયન્સની ટીમો અમૃતસર અને સુલ્તાનપુર લોધીના સૌથી વધુ પ્રભાવિત ગામોમાં તાત્કાલિક રાહત પહોંચાડી રહી છે.