ચૈત્રી નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 22 માર્ચ 2022થી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિ દરમિયાન દેશભરમાંથી ભક્તો વૈષ્ણોદેવીના દર્શન કરવા જાય છે. જો તમે પણ ચૈત્ર નવરાત્રીના અવસર પર પરિવાર સાથે વૈષ્ણો દેવીના દર્શન કરવા ઈચ્છો છો, તો IRCTC તમારા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજમાં તમે બહુ ઓછા પૈસામાં વૈષ્ણો દેવીની મુલાકાત લઈ શકો છો. ચાલો આ ટુર પેકેજની તમામ વિગતો જાણીએ.

