ભારત અને પાકિસ્તાને આગામી પાંચ વર્ષ માટે શ્રી કરતારપુર સાહિબ કોરિડોર પર સમજૂતીનું નવીકરણ કર્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મોદી સરકાર અમારા શીખ સમુદાયને તેમના પવિત્ર સ્થળો સુધી પહોંચવા માટે સુવિધા આપવાનું ચાલુ રાખશે.

