India US Trade Deal: રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજનએ અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં ભારતને મહત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું કે ભારતે 10થી 20 ટકાની વચ્ચે ટેરિફ રાખવું જોઈએ. વધુ પડતા વાયદા કરવાથી અર્થતંત્ર પર ભાર પડી શકે છે.

