જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફુલના તાજેતરના ભારત પ્રવાસ દરમિયાન ભારત અને જર્મનીએ વેપાર, ટે શેન્કરે આરિહા શાહના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો, જે 2021થી જર્મનીમાં ફોસ્ટર કેરમાં છે. તેમણે જણાવ્યું કે આરિહાને તેના ભારતીય સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછેરવાનો અધિકાર છે.