Mahakumbh 2025 : મહાશિવરાત્રીના મહાકુંભમાં સ્નાન માટે ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ જામી છે. અધિકારીઓએ લોકોને સંગમ પર ભેગા થવાને બદલે નજીકના ઘાટ પર પવિત્ર સ્નાન કરવા અપીલ કરી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ મહાશિવરાત્રિ પર સરળ સ્નાન સુનિશ્ચિત કરવા મેળાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ભક્તોની અવરજવર માટે રેલવે દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જાણો ઈવેન્ટની ખાસ વાતો.