ભારત પોતાની દરિયાઈ સુરક્ષા અને નૌકાદળની તાકાતને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દુશ્મનોની ઊંઘ હરામ કરવા માટે આગામી 11 જુલાઈના રોજ ભારતનું પોતાનું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરી ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ થવા જઈ રહ્યું છે.

