Get App

આજથી નવરાત્રીની શરૂઆત સાથે GST રિફોર્મઃ આ ચીજવસ્તુઓ થઈ સસ્તી, જાણો કઈ વસ્તુ પર કેટલો ટેક્સ ઘટ્યો

GST rates cut: નવરાત્રી 2025થી GST રેટમાં કપાતથી ખાદ્યપદાર્થો, દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ અને રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ. જાણો કઈ ચીજવસ્તુઓ પર 5% અને 18%ના નવા GST સ્લેબ લાગુ થયા અને મધ્યમ વર્ગને કેવી રાહત મળશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2025 પર 10:49 AM
આજથી નવરાત્રીની શરૂઆત સાથે GST રિફોર્મઃ આ ચીજવસ્તુઓ થઈ સસ્તી, જાણો કઈ વસ્તુ પર કેટલો ટેક્સ ઘટ્યોઆજથી નવરાત્રીની શરૂઆત સાથે GST રિફોર્મઃ આ ચીજવસ્તુઓ થઈ સસ્તી, જાણો કઈ વસ્તુ પર કેટલો ટેક્સ ઘટ્યો
નવરાત્રીથી GSTમાં મોટો ફેરફાર, મધ્યમ વર્ગને રાહત

GST rates cut: આજથી એટલે કે 22 સપ્ટેમ્બર, 2025થી શરૂ થતા નવરાત્રીના તહેવાર સાથે સરકારે GST રેટમાં મોટી કપાતની જાહેરાત કરી છે. નવા સુધારા હેઠળ GSTના ચાર સ્લેબને ઘટાડીને માત્ર બે સ્લેબ - 5% અને 18% કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વૈભવી અને હાનિકારક વસ્તુઓ માટે 40%નો નવો ટેક્સ બ્રેકેટ રજૂ કરાયો છે. આ નવા ફેરફારથી રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ, દવાઓ અને ઇલેક્ટ્રોનિક્સ સસ્તા થયા છે, જેનો સીધો ફાયદો મધ્યમ વર્ગના પરિવારોને મળશે. સરકારનો અંદાજ છે કે આ નિર્ણયથી દેશની જનતાને લગભગ 2 લાખ કરોડની બચત થશે.

રોજિંદી ચીજવસ્તુઓ પર ટેક્સ ઘટાડો

ખાદ્યપદાર્થો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાથી રસોડાનું બજેટ હળવું થશે. નીચેની વસ્તુઓ પર GST રેટ ઘટીને 5% અથવા 0% થયો છે:

GST દરોમાં થયેલો ફેરફાર (વિગતવાર)

બધા સમાચાર

+ વધુુ વાંચો