Income tax: આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે અને આ વર્ષમાં ઘણા એવા ફેરફારો થવાના છે જેનો સીધો લાભ મધ્યમ વર્ગને મળશે. આમાંથી એક મહત્વનો નિર્ણય આવકવેરા સાથે જોડાયેલો છે. ગત 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાની નવી રજીમને લગતી અનેક જાહેરાતો કરી હતી, જે 1 એપ્રિલથી અમલમાં આવી ગઈ છે. ચાલો આને એક પછી એક સમજીએ.