Dussehra 2025: દશેરા, એટલે અસત્ય પર સત્યની જીતનો પવિત્ર તહેવાર. આ દશેરા 2025ના શુભ અવસરે, આપણે માત્ર બાહ્ય બુરાઈઓ જ નહીં, પરંતુ આપણી ખોટી ફાઇનાન્શિયલ ટેવોનો પણ વધ કરવો જોઈએ. આ ટેવો આપણી આર્થિક પ્રગતિમાં અવરોધ બની શકે છે. આવો, જાણીએ એ 10 ખોટી ફાઇનાન્શિયલ ટેવો અને તેને સુધારવાની રીતો, જેથી આપણે સમૃદ્ધિ અને સુખ તરફ આગળ વધી શકીએ.